| rankaar for 14 09 2009 8 days ago by egujarati રણકાર અગરબત્તી આમ તો એક બહુ જ સાધારણ અને નાનકડી વસ્તુ. મોંઘવારીના જમાનામાં પણ બધાને પરવડે એટલી સસ્તી પણ ખરી જ. અગરબત્તી પ્રગટે પછી એ નાનકડી વસ્તુ જાદુમાં ફેરવાઈ જાય. એની ધૂમ્રસેર આખા પરિસરને મહેંકાવે. ભગવાનને પૂજવા જેનો ઉપયોગ થાય એવી અગરબત્તી મન-મગજને તરબતર કરી નાખે. માણસનું વ્યક્તિત્ત્વ પણ આ અગરબતી ... સંજય વિ. ... - egujarati.wordpress.com |
| rankaar for 16 09 2009 8 days ago by egujarati રણકાર હું ગમે તેનો પક્ષ લઈશ, પણ હું સારી રીતે જાણું છું કે દોષ તો મારો જ નીકળશે. - લુઈસ તેરમો દોષરહિત રહેવું એ લગભગ અશક્ય બાબત છે. જીવન એટલે પ્રવૃત્તિઓથી છલકાતી ગાથા. કાર્યરત રહેવું એ જ કાર્ય નથી, નવરા બેસવામાં પણ અણદીઠ્યું કાર્ય તો છે જ. અને જીવનની એ કરુણા છે કે દોષનો ટોપલો સામે ચાલીને સ્વીકારી લેન ... સંજય વિ. ... - egujarati.wordpress.com |
| rankaar for 02 10 2009 8 days ago by egujarati રણકાર સાધુઓ અને સંતોનું કહેવું છે કે રોજ કોઈકનું ભલું કરો. આપણે રહ્યા સાવ સાદા માણસ. આપણે પોતાને એક અલગ અને કદાચ વધુ સહેલાઈથી અમલમાં મૂકી શકાય એવી શીખ આપીએ: રોજ કોઈકનું બૂરું કરવાની તક ટાળો. મતલબ કે, સૌના હાથમાં, કર્મમાં એટલી શક્તિ તો ઈશ્વરે આપી જ છે કે એકાદ માણસને એ સીધી કે આડકતરી રીતે નુકસાન પહોંચ ... સંજય વિ. ... - egujarati.wordpress.com |
| rankaar for 20 10 2009 8 days ago by egujarati રણકાર તમારી મુશ્કેલી એ તમારી સમસ્યા નથી, તમે એ મુશ્કેલીનો સામનો કેવી રીતે કરો છો એ તમારી સમસ્યા છે. - અજ્ઞાત આ નવા વરસનો સૌથી મહત્ત્વનો સંકલ્પ કયો હોઈ શકે? ખૂબ બધી પ્રગતિ સાધવી છે એ? વણસી ગયેલા સંબંધો ફરી સુધારી લેવા છે એ? નામ કમાવવું છે એ કે મોટું ઘર લેવું છે એ? યાદ રાખજો, સંકલ્પ ગમે તે કરીએ અને ઈચ ... સંજય વિ. ... - egujarati.wordpress.com |
| rankaar for 12 11 2009 8 days ago by egujarati રણકાર બીજાની મદદની સરાહના કર્યા વિના ક્યારેય કોઈ સફળતા મેળવી શકતું નથી. બુદ્ધિશાળી અને આત્મવિશ્વાસથી છલકતા લોકો બીજાની મદદની કૄતજ્ઞતા સાથે પુષ્ટિ કરે છે. – અજ્ઞાત એકલા ગાંધીજી કોઈ દિવસ ભારતને આઝાદી અપાવી શકત ખરા? કે પછી એકલા કે. આસિફ મુગલ-એ-આઝમ બનાવી શકત ખરા? એકલા માણસથી અધૂરું કદાચ કશું જ હોતું નથી ... સંજય વિ. ... - egujarati.wordpress.com |
| rankaar for 13 11 2009 8 days ago by egujarati રણકાર એક જ સ્કૂલ કે કૉલેજમાંથી અસંખ્ય વિદ્યાર્થીઓ ભણીગણીને બહાર પડે છે. એમને ભણાવનાર શિક્ષકો પણ એકસરખા હોય. કારકીર્દિના મોરચે પણ એમાંથી ઘણાના ભાગે સરખી તક આવે છતાં, છેવટે તો દરેક જણ એક નોખો માણસ બને છે અને એકમેકથી અલગ પ્રૉફેશનલ પણ. શા માટે? દરિયામાં ગમે તેટલું પાણી ઠલવાય છતાં દરિયો તો ખારો જ રહે અને ... સંજય વિ. ... - egujarati.wordpress.com |
| rankaar for 10 11 2009 8 days ago by egujarati રણકાર માણસ ગમે તેટલો સારો હોય અને આદર્શવાદી હોય, તો પણ અમુક ભૂલ એના હાથે ચોક્કસ થઈ જ જાય છે, હમેશા નહીં તો ક્યારેક. જેમ કે, પેલી બહુ જાણીતી વાત મુજબ એવો માણસ મળવો અઘરો છે જેણે ક્યારેય કોઈ પાપ નથી કર્યું. અથવા કહો કે એવો માણસ મળવો પણ અગહ્રો જ જેણે ક્યારેય ખોટું ના બોલ્યું હોય. કંઈક એવી જ રીતે દરેક મા ... સંજય વિ. ... - egujarati.wordpress.com |
| rankaar for 11 11 2009 8 days ago by egujarati રણકાર સારા મિત્રો અને મિત્રતાના સારા અનુભવો, આ બે એટલે માણસના જીવનની અણમોલ જણસ. દુનિયામાં કોઈને પણ પૂછશો તો એ કહી દેશે કે બે-પાંચ સારા મિત્રો મેળવવા માટે એણે કેટલો સંઘર્ષ વેઠવો પડ્યો છે. અમુક નસીબદાર વળી એવા હોય છે જેમને બાળપણમાં જ એવા મિત્રો મળી જાય છે જે આજીવન સાથ નિભાવે. એવા નસીબદારોની સંખ્યા જો ... સંજય વિ. ... - egujarati.wordpress.com |